Vaat Ankleshwarni

તાજા સમાચાર

Author name: Vaat Ankleshwarni

અંકલેશ્વર

અંકલેશ્વર નેશનલ હાઈવે પર 5 કી.મી.સુધી ટ્રાફિક જામ વાહનચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે. અંકલેશ્વર જુના બાદ હવે નવા હાઇવે બને પર ટ્રાફિક સમસ્યા વકરતા તંત્ર ની દોડધામ વધી છે

અંકલેશ્વર

અંકલેશ્વર માં 14 મહિના બાદ પુનઃ જુના દીવા ગામ ખાતે એક્સપ્રેસ હાઇવે કામ શરુ થતા જ ખેડૂતો વિફર્યા હતા. રોડ મટીરીયલ નાખવા ની શરૂઆત કરતા જ દિવા ગામ ના ખેડૂતો સ્થળ પર દોડી આવ્યા હતા.

દેશ

મોટો ખુલાસો: ૧૦ અને ૧૨ મેના રોજ પાકિસ્તાનમાં ધરતી હચમચી ગઈ, કોઈ પરમાણુ વિસ્ફોટ થયો ન હતો. નેશનલ સેન્ટર ઓફ સિસ્મોલોજીના ડિરેક્ટર ઓ.પી. મિશ્રાએ આ ખુલાસો કર્યો છે. જાણો તેમણે શું કહ્યું?

error: Content is protected !!
Scroll to Top