અંકલેશ્વરસુરત-ભરૂચ જનારા માટે દિવાળી પહેલાં એન.એચ.એ.આઈ ભેટ મળી છે. અંકલેશ્વર ના પુન ગામ પાસે એન્ટ્રી-એક્ઝિટ એન.એચ.એ.આઈ દ્વારા સત્તાવાર મંજૂરી આપી દીધી છે. Vaat Ankleshwarni / October 7, 2025
અંકલેશ્વરગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા દ્વારા સમગ્ર રાજ્યમાં “વોટ ચોર – ગાદી છોડ” તેમજ “મારો મત, મારો અધિકાર” સહી ઝુંબેશ અને મિસ્ડ કોલ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. Vaat Ankleshwarni / October 7, 2025
અંકલેશ્વરઆખરે કડકિયા કોલેજ પાસે દાંડી હેરિટેજ માર્ગ સમારકામ કરવામાં આવ્યું છે. Vaat Ankleshwarni / October 7, 2025
અંકલેશ્વર, વાલીયાવાલિયા ગામની સીમમાં શેરડીના ખેતરમાંથી અજાણ્યા યુવકનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો, હત્યાની શંકા વચ્ચે પોલીસ તપાસ શરૂ હતી. Vaat Ankleshwarni / October 6, 2025
અંકલેશ્વર, ભરૂચભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં કોંગ્રેસ પક્ષ દ્વારા આજે તાલુકા પંચાયત કચેરી સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. Vaat Ankleshwarni / October 6, 2025
અંકલેશ્વર, ભરૂચજન્મ દિવસે જ પુનઃ ઘનશ્યામ પટેલ દૂધધારા ડેરી ના પ્રમુખ બન્યા હતા. સંજયસિંહ રાજ અને નર્મદા વસાવાની ઉપપ્રમુખ તરીકે વરણી કરાઈ હતી. Vaat Ankleshwarni / October 6, 2025
અંકલેશ્વરગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા દ્વારા સમગ્ર રાજ્યમાં “વોટ ચોર – ગાદી છોડ” તેમજ “મારો મત, મારો અધિકાર” સહી ઝુંબેશ અને મિસ્ડ કોલ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. Vaat Ankleshwarni / October 4, 2025
અંકલેશ્વરવાલિયા-નેત્રંગ માર્ગ ઉપર ભિલોડથી ચમારીયા ગામના પાટિયા વચ્ચે ગાય સાથે બાઈક ભટકાતા બે યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. Vaat Ankleshwarni / October 4, 2025
અંકલેશ્વરઅંકલેશ્વર લાખા હનુમાનજી મંદિર ખાતે ખેડૂત આગેવાનોની બેઠક યોજાઈ હતી. Vaat Ankleshwarni / October 3, 2025
અંકલેશ્વરભરૂચ-અંકલેશ્વર રોડ પર બાઈક સવારે દિવ્યાંગ ટ્રાઇસિકલ સવાર તેમજ અન્ય એક બાઈકને ટક્કર મારી હતી. Vaat Ankleshwarni / October 3, 2025
અંકલેશ્વરસંઘ શતાબ્દી વર્ષ માં અંકલેશ્વર જિલ્લામાં શ્રી વિજયાદશમી ઉત્સવ નિમિત્તે કેશવ નગર અંકલેશ્વર જીઆઇડીસીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા 13 વસ્તીમાંથી લગભગ 200 થી વધુ સ્વયંસેવકો દ્વારા પથ સંચલન માં ભાગ લીધો હતો . . Vaat Ankleshwarni / October 3, 2025
ભરૂચતવરા ગામના તમામ મંદિરોમાં સ્થપાયેલા જવાનોને પાંચ દેવી મંદિર લાવ્યા બાદ શોભાયાત્રા યોજી નર્મદા નદીમાં વિસર્જન કરાયું હતું Vaat Ankleshwarni / October 1, 2025
ભરૂચભરૂચ પાંજરાપોળ ખાતે નવરાત્રી પર્વ નિમિત્તે કુવારીકા પૂજન અને આરતી ઉતારી Vaat Ankleshwarni / October 1, 2025
અંકલેશ્વરઅંકલેશ્વર માં ભક્તો ની આસ્થાનું કેન્દ્ર એટલે માં અંબા ધામ માર્કંડેશ્વર મહાદેવ મંદિર . શિવ -શક્તિ અહીં બિરાજમાન છે. 400 વર્ષ પૂર્વે ડેરી સ્વરૂપે બીરાજમાન માં અંબા નું આજે ભવ્ય મંદિર બન્યું છે Vaat Ankleshwarni / September 28, 2025
અંકલેશ્વરઅંકલેશ્વર પંથકમાં નવરાત્રિમાં ભારે વરસાદ થી ગરબા ગ્રાઉન્ડ પાણી પાણી થઇ ગયા હતા. Vaat Ankleshwarni / September 28, 2025
અંકલેશ્વરઅંકલેશ્વર અંદાડા વાધી રોડ પર નશામાં ધૂર્ત ટ્રક ચાલકે એક્ટિવા મોપેડ પર ના તરુણ ને અડફેટે લેતા મોત નીપજ્યું હતું. Vaat Ankleshwarni / September 28, 2025
અંકલેશ્વરઅંકલેશ્વર નર્મદા કાંઠા નો અજગર 5 કિમિ અંદર શહેરી વિસ્તાર માં પ્રવેશ્યો હતો. ગત રાત્રી ના રોડ ક્રોસ કરી અજગર એશિયાડ નગર સુધી પહોંચી ગયો હતો. Vaat Ankleshwarni / September 28, 2025
અંકલેશ્વરઅંકલેશ્વર ઓએનજીસી કોલોની માં ભરૂચ જિલ્લા ના સૌથી ઉંચા 50 ફૂટ કરતા વધુ ના રાવણ દહન ની તૈયારી ને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. Vaat Ankleshwarni / September 25, 2025
અંકલેશ્વરસજોદ ગામમાં સરકારી ગૌચરની 150 એકર જમીન ખેડૂતો નું અતિક્રમણ કરાયું હોવાની ફરિયાદ તાલુકા અને જિલ્લા પંચાયત માં કરવામાં આવી છે. Vaat Ankleshwarni / September 25, 2025