અંકલેશ્વર, ભરૂચભરૂચ ની દુધ ધારા ડેરી ની ચૂંટણીને લઈને ભાજપમાં આંતરિક મતભેદો ઉગ્ર બન્યા છે. Vaat Ankleshwarni / September 11, 2025
અંકલેશ્વર, ભરૂચભાડભૂત બેરેજ ને લઇ જુના સરફુદ્દીન ગામ ના 39 મકાન ધારકો જમીન બદલા માં જમીન અને ઘર બદલ માં ઘર ની માંગણી કરી રહ્યા છે. Vaat Ankleshwarni / September 11, 2025
અંકલેશ્વર, સુરતઅંકલેશ્વર પુન ગામ પાસે સુપર ફાસ્ટ એક્સપ્રેસ પર એન્ટ્રી-એક્ઝિટ પુન શરુ કરાઈ છે. વરસાદ વચ્ચે સુપર ફાસ્ટ એક્સપ્રેસ 5 દિવસ સુધી બંધ હતો. Vaat Ankleshwarni / September 10, 2025
અંકલેશ્વરગાંધીનગર ખાતે શિક્ષણ મંત્રી તથા આદિજાતિ મંત્રી શ્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર દ્વારા અંકલેશ્વર ના સાહિત્યકાર જયશ્રી ચૌધરીની “ છિલુગરી” નવલકથાનું વિમોચન કરાયું હતું. Vaat Ankleshwarni / September 10, 2025
અંકલેશ્વરઅંકલેશ્વર વાલિયા ચોકડી નજીક હાઇવે પુનઃ સજ્જડ જામ સર્જાયો હતો. Vaat Ankleshwarni / September 10, 2025
અંકલેશ્વર, ભરૂચઅંકલેશ્વર પાલિકાનો નવો ચીલો રોડ ના ખાડા પુરાવા ને બદલે જેસીબી થી કલ્ટી મારી ખેતર સમતલ કરતા હોય એમ રોડ સમતલ કરવાની મથામણ કરતી નજરે પડી રહી છે. Vaat Ankleshwarni / September 9, 2025
અંકલેશ્વર, ભરૂચઅંકલેશ્વરમાં ચેક રિટર્ન કેસમાં એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા આરોપીને બે વર્ષની સાદી કેદની સજા ફટકારી હતી. Vaat Ankleshwarni / September 9, 2025
અંકલેશ્વરઅંકલેશ્વર ની વોકહાર્ટ કંપની એ કામદારો સામે બાઉન્સર મૂકી દેતા કામદારો એ હંગામો મચાવ્યો હતો. Vaat Ankleshwarni / September 9, 2025
અંકલેશ્વર, ભરૂચઅંકલેશ્વર મહાવીર ટર્નીંગ પૂર પુનઃ ભર બપોરે ચક્કા જામ સર્જાયો હતો. Vaat Ankleshwarni / September 9, 2025
અંકલેશ્વરઅંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલ સામે દર્દી પાસે વધુ રૂપિયા માંગ્યા હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. Vaat Ankleshwarni / September 9, 2025
અંકલેશ્વરરાહુલ ગાંધી ના પી.એમ ની માતૃશ્રી માટે અપમાનજનક નિવેદન સામે જીઆઇડીસી ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યો હતો. તે પૂર્વે બેનર સાથે માર્ચ યોજી હતી. Vaat Ankleshwarni / September 8, 2025
અંકલેશ્વર, ભરૂચઅંકલેશ્વર ના નર્મદા નદી માં બોરભાઠા કિનારે પીઓપી મૂર્તિ કિનારે લાધી ગઈ હતી. Vaat Ankleshwarni / September 8, 2025
અંકલેશ્વરઅંકલેશ્વર ના જૂના બોરભાઠા ગામ ના ખેડૂતોની દિવાળી બગડી હોવાનું જણાવી રહ્યા છે. Vaat Ankleshwarni / September 8, 2025
અંકલેશ્વરઅંકલેશ્વર શહેર માં ઇદે મિલાદુન્નબી ના તહેવાર ની દબદબાભેર ઉજવણી કરાઇ હતી. Vaat Ankleshwarni / September 5, 2025
અંકલેશ્વર, ભરૂચઅંકલેશ્વર માં નર્મદા નદીના ધસમસતા નીર કાંસીયા- છાપરા ગામ ની સીમ માં ફરી વળ્યાં હતા. Vaat Ankleshwarni / September 5, 2025
અંકલેશ્વર, ભરૂચનર્મદા નદી ના સંભવિત પૂર ને લઇ અંકલેશ્વર ના સરફુદ્દીન ગામ ખાતે રહીશો સચેત તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે. Vaat Ankleshwarni / September 5, 2025
અંકલેશ્વર, ભરૂચનર્મદા નદી આમલાખાડી નું પાણી ના લેતા આમલાખાડી હાલ ગાંડીતૂર બની હતી. અંકલેશ્વર-સુરત હાઈવે પર જળબંબાકારની સ્થિતિ સર્જી હતી. Vaat Ankleshwarni / September 5, 2025
અંકલેશ્વરકેવડિયા સરદાર સરોવર ડેમ માંથી 3.95 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા અંકલેશ્વર ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટી 20 ફૂટને પાર થઇ હતી. Vaat Ankleshwarni / September 4, 2025
વાલીયાભરૂચના વાલિયાના નજીક કીમ નદીના પાણી ડહેલી ગામ નજીક ડાયવર્ઝન પર પાણી ફરી વળ્યાં,વાહનવ્યવહાર થયો બંધ, Vaat Ankleshwarni / September 4, 2025
અંકલેશ્વરઅંકલેશ્વરમાં ગણપતિ પંડાલમાં નચનીયાએ લગાવ્યા ઠુમકા લગાવતો વિડિઓ વાયરલ થતા અંકલેશ્વરઅંકલેશ્વર ગણપતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજકો વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી Vaat Ankleshwarni / September 4, 2025