Vaat Ankleshwarni

તાજા સમાચાર

અંકલેશ્વર

અંકલેશ્વર, ઝધડીયા, ભરૂચ

શ્રાવણ માસમાં ઝઘડિયા તાલુકાના શિયાલી ગામની કાવેરી નદી કિનારે આવેલ જ્ઞાનયોગ દર્શન આશ્રમ ખાતે અમરનાથની ગુફામાં બરફાની બાબાની પ્રતિકૃતિ ઊભી કરવામાં આવી છે.

અંકલેશ્વર

હાંસોટ તાલુકાના ઈલાવ ગામ ની આર.કે.વકીલ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા 500થી વધુ બાળકોને હેમલતાબહેન ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ પ્રોલાઈફ ફાઉન્ડેશન દ્વારા યુનિફોર્મ તેમજ બુટનું વિતરણ કરવામાં આવ્યું હતું

error: Content is protected !!
Scroll to Top