Vaat Ankleshwarni

તાજા સમાચાર

ઝધડીયા

અંકલેશ્વર, ઝધડીયા, ભરૂચ

શ્રાવણ માસમાં ઝઘડિયા તાલુકાના શિયાલી ગામની કાવેરી નદી કિનારે આવેલ જ્ઞાનયોગ દર્શન આશ્રમ ખાતે અમરનાથની ગુફામાં બરફાની બાબાની પ્રતિકૃતિ ઊભી કરવામાં આવી છે.

અંકલેશ્વર, ઝધડીયા, ભરૂચ

ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામ નજીક હાઈવા ડમ્પર ટ્રકની અડફેટે મોપેડ સવાર યુવતીનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઝઘડિયા પોલીસે તપાસ શરુ કરી હતી. 

error: Content is protected !!
Scroll to Top